તેનો અર્થ તેમ થયો કે જેમ લાયકાત વધારે તેમ ભગવાન આપણને વધારે આપે. તો તો મને લાગે છે કે આપણે લાયકાત વધારવા પ્રયાસ કરવો જોઈએ અને સાથે સાથે ભગવાનને પ્રાર્થના.
માંગ્યા વગર તો મા પણ ન પીરસે – ભગવાન પીરસે? ખબર નથી.
ભગવાનના બધાનો ખ્યાલ રાખતા હોય છે. બસ, આપણી ધીરજ ઓછી પડે છે.
કહેવાય છે ને કે “ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહિ”
બસ, આપણી ધીરજ ને થોડી વિસ્તારી દો..પણ સાચી દિશા માં 🙂
આપણી દિશા અને વિચાર ખોટો હશે તો ભગવાન પણ મદદ નથી કરતો.
દરેક વ્યક્તિ જો અંતરાત્માના અવાજ પ્રમાણે વર્તે છે તેમ માને તો ચોર, ડાકુ, લુંટારા, ભ્રષ્ટાચારીઓ પણ કહેશે કે અમે અમારા અંતરાત્માના અવાજ પ્રમાણે વર્તીએ છીએ.
જેનાથી વ્યાપક હિતની જાળવણી થાય, સ્વ, સમાજ, પ્રાંત, દેશ અને દુનિયાને કશો વધારે લાભ થાય તે વિચાર અને દિશા સાચા ગણી શકાય.
સહુ કોઈ કહેશે કે મારા વિચાર અને દિશા સાચા છે અને તેથી વિચાર અને દિશા સાચા છે કે નહિં તે માપવાનું પ્રમાણ છે કે તે કાર્ય કરતી વખતે આપણાં ઉત્સાહમાં વધારો થાય છે? આ કાર્યથી શું કોઈને નુકશાન થાય છે?
જે કાર્ય બહુજન હિતાય – બહુજન સુખાય કરવામાં આવે તે સાચી દિશાનું ગણાય જે કાર્ય સ્વને અને અન્યને પીડા આપનારું હોય તે ખોટી દિશાનું ગણાય.
શું કહો છો પ્રીતિબહેન?
એ આપણો અંતરાત્મા જ કહી આપશે આપણે સાચા કે ખોટા. આ મારો પોતાનો અનુભવ છે. જે મને કઈ પણ ખોટું કરતા અટકાવી દે છે અને હમેશા સાચું કરવાની પ્રેરણા આપે છે.
યાદ આવ્યું:
” હે પ્રભુ મારો બોજ ઓછો નહિં કરતા પરંતુ મારો બરડો મજબૂત બનાવજો “
ભગવાન આપણને એ જ આપે છે જેના માટે આપણે લાયક હોઈએ છે. 🙂
તેનો અર્થ તેમ થયો કે જેમ લાયકાત વધારે તેમ ભગવાન આપણને વધારે આપે. તો તો મને લાગે છે કે આપણે લાયકાત વધારવા પ્રયાસ કરવો જોઈએ અને સાથે સાથે ભગવાનને પ્રાર્થના.
માંગ્યા વગર તો મા પણ ન પીરસે – ભગવાન પીરસે? ખબર નથી.
ભગવાનના બધાનો ખ્યાલ રાખતા હોય છે. બસ, આપણી ધીરજ ઓછી પડે છે.
કહેવાય છે ને કે “ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહિ”
બસ, આપણી ધીરજ ને થોડી વિસ્તારી દો..પણ સાચી દિશા માં 🙂
આપણી દિશા અને વિચાર ખોટો હશે તો ભગવાન પણ મદદ નથી કરતો.
દિશા અને વિચાર સાચા છે કે ખોટા તે કેમ કરીને નક્કી થાય? 🙂
દરેક વ્યક્તિ જો અંતરાત્માના અવાજ પ્રમાણે વર્તે છે તેમ માને તો ચોર, ડાકુ, લુંટારા, ભ્રષ્ટાચારીઓ પણ કહેશે કે અમે અમારા અંતરાત્માના અવાજ પ્રમાણે વર્તીએ છીએ.
જેનાથી વ્યાપક હિતની જાળવણી થાય, સ્વ, સમાજ, પ્રાંત, દેશ અને દુનિયાને કશો વધારે લાભ થાય તે વિચાર અને દિશા સાચા ગણી શકાય.
સહુ કોઈ કહેશે કે મારા વિચાર અને દિશા સાચા છે અને તેથી વિચાર અને દિશા સાચા છે કે નહિં તે માપવાનું પ્રમાણ છે કે તે કાર્ય કરતી વખતે આપણાં ઉત્સાહમાં વધારો થાય છે? આ કાર્યથી શું કોઈને નુકશાન થાય છે?
જે કાર્ય બહુજન હિતાય – બહુજન સુખાય કરવામાં આવે તે સાચી દિશાનું ગણાય જે કાર્ય સ્વને અને અન્યને પીડા આપનારું હોય તે ખોટી દિશાનું ગણાય.
શું કહો છો પ્રીતિબહેન?
એ આપણો અંતરાત્મા જ કહી આપશે આપણે સાચા કે ખોટા. આ મારો પોતાનો અનુભવ છે. જે મને કઈ પણ ખોટું કરતા અટકાવી દે છે અને હમેશા સાચું કરવાની પ્રેરણા આપે છે.
Right.. 🙂
🙂
photographic prayers full of variety and expressions,that is what the praters are individual
expressions.
ma prayers are all answered… all so very nice…gr8 work again preeti